તું આવ હવે,
તો…
KAREKHARA THAY MANE KE TU CHHE.
Nice Short & Sweet Post !
Dr. CHANDRAVADAN MISTRY http://www.chandrapukar.wordpress.com
Inviting you & your Readers to Chandrapukar !
સરસ અભિવ્યક્તિ દીપકભાઇ….-અભિનંદન
એક સૂચનઃઅહીં વર્સોથી લખાયું છે એ ખરેખર વર્ષોથી-એમ જોઇએ,સુધારી લેશો.
પ્રતિભાવમાં કોઇએ,એ તરફ ધ્યાન ન દોર્યું એનું આશ્ચર્ય છે !
મારી દ્રષ્ટિએ પ્રતિભાવમાં “બધી જ બાબતો” કવર થવી જોઇએ જેથી કવિ અને કવન બન્ને સ-રસ અને સુંદરરીતે નિખરે.
પ્રતિભાવ વિભાગનો ખરો આશય જ એ છે…….આમ તો.
આશા છે તમે ભાવના સમજી શક્યા હશો.
મીનેશ said,
March 5, 2011 at 7:11 am
વાહ વાહ
deep said,
March 5, 2011 at 1:54 pm
આભાર મીનેશભાઈ
pragnaju said,
March 5, 2011 at 12:05 pm
તું આવ હવે,
તો…
શ્રાવણ બેસે…
વાહ
ને યુગ યુગથી મુજ ભીતરમાં કંઈ નિત્ય વલોવાતું લાગે,
તું આજ પ્રણયનું મધમીઠું નવનીત થઈને આવ હવે.
આ જ્વાળામુખી સમ બળબળતી જીવન-ક્ષણને નિરખી લે,
જો વિવશતાથી દાઝુ છું – તું શીત થઈને આવ હવે.
deep said,
March 5, 2011 at 1:39 pm
પ્રજ્ઞાજુબેન ખુબ ખુબ આભાર,
વાહ!!!, તમે મુકેલી પક્તિઓ ખુબજ સરસ છે…
sapana said,
March 5, 2011 at 12:12 pm
વાહ વાહ!પ્રજ્ઞાજુબેનની પંક્તિઓ પણ વાહ વાહ…પણ હું આમ કહુ
તું આવીશ ના
તારું હોવુ મને દઝાડે!!
સપના
deep said,
March 5, 2011 at 1:42 pm
સપનાબેન આભાર,
તમારો દ્રષ્ટિકોણ પણ દઝાડે એવો છે
અશોકકુમાર -'દાદીમા ની પોટલી ' said,
March 5, 2011 at 12:49 pm
અછાંદસ, રચના સાથે મૂકેલ તસ્વીર પસંદ આવી.
અભિનંદન !
deep said,
March 5, 2011 at 1:55 pm
આભાર અશોકભાઈ
સુરેશ જાની said,
March 5, 2011 at 1:22 pm
શ્રાવણ લાવવો કે વસંત .. એ આપણા અભિગમ પર નિર્ભરે છે
કોઈના આવવા કે જવા પર નહીં.
http://gadyasoor.wordpress.com/2011/03/05/enter_69/
deep said,
March 5, 2011 at 1:48 pm
દાદા આભાર,
તમારી વાત સાથે હું સહમત છું, જીવન એટલે તમારો અભિગમ/દ્રષ્ટિકોણ …
આપનો લેખ પણ વાચ્યો, સરસ છે, તમે જે લખ્યું છે તેને સમજતા જિંદગી નિકળી જાય…
chandravadan said,
March 5, 2011 at 2:45 pm
તું આવ હવે,
તો…
KAREKHARA THAY MANE KE TU CHHE.
Nice Short & Sweet Post !
Dr. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Inviting you & your Readers to Chandrapukar !
Daxesh Contractor said,
March 5, 2011 at 4:51 pm
તું આવ હવે,
તો…
શ્રાવણ બેસે…
સુંદર …
મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! said,
March 5, 2011 at 10:04 pm
તું આવ હવે,
તો…
શ્રાવણ બેસે…
….
…..તો હું પણ આખો આસો ભાદરવો થઇ વરસુ…
kalpeshchhaya said,
March 7, 2011 at 2:57 am
Realy very interesting.
ડો.મહેશ રાવલ said,
March 10, 2011 at 5:51 am
સરસ અભિવ્યક્તિ દીપકભાઇ….-અભિનંદન
એક સૂચનઃઅહીં વર્સોથી લખાયું છે એ ખરેખર વર્ષોથી-એમ જોઇએ,સુધારી લેશો.
પ્રતિભાવમાં કોઇએ,એ તરફ ધ્યાન ન દોર્યું એનું આશ્ચર્ય છે !
મારી દ્રષ્ટિએ પ્રતિભાવમાં “બધી જ બાબતો” કવર થવી જોઇએ જેથી કવિ અને કવન બન્ને સ-રસ અને સુંદરરીતે નિખરે.
પ્રતિભાવ વિભાગનો ખરો આશય જ એ છે…….આમ તો.
આશા છે તમે ભાવના સમજી શક્યા હશો.
deep said,
March 10, 2011 at 6:08 am
મહેશભાઈ,
ભુલ તરફ ધ્યાન દોર્યુ એ માટે ખુબ ખુબ ધન્યવાદ, આ રીતેજ મારામા સુધારો આવશે…
deep said,
March 10, 2011 at 6:12 am
તમારી વાત સાથે પણ સહમત છું, રચના વખાણવાની સાથે સાથે ભુલ તરફ ધ્યાન દોરવું પણ એટલુજ જરૂરી છે… તો ભવિષ્યની રચનાઓમા આવી ભુલોને દૂર કરી શકાય…
shailesh patel said,
March 17, 2011 at 4:17 pm
khoob saras rachana!! ”AABH THI VARSE AGANJWALA,SHRAVAN VARSE TE J AABH THI”.